નારાયણ સેવા સંસ્થાનએ દાન પેટીઓ ઈનસ્ટોલ કરવા માટે એક પહેલ શરૂ કરી છે, અને અમે તમને નમ્રતાપૂર્વક વિનંતી કરીએ છીએ કે તે તમારા સંબંધિત વ્યવસાય કેન્દ્રો, દુકાનો, સંસ્થાઓ, સંગઠનો વગેરે જગ્યાએ ઈનસ્ટોલ કરો. અમારા દ્વારા તમને દાન પેટીઓ આપવામાં આવશે. દાનપેટીમાં એકઠી થયેલી રકમનો સંપૂર્ણ ઉપયોગ જરૂરિયાતમંદ લોકોનાં કલ્યાણ માટે કરવામાં આવશે. અમારી સંસ્થાનાં પ્રતિનિધિ (આશ્રમ સાધક/શાખા મેનેજર/દાતાઓ) દાન પેટીમાંથી રોકડ ડિપોઝિટ એકઠી કરવા માટે તમારી પાસે આવશે અને તમારી હાજરીમાં તેને લોક કરશે.
તમારી સંસ્થા અથવા સંગઠન પાસેથી એકત્ર કરવામાં આવતા તમામ દાનનો ઉપયોગ વિવિધ રીતે વિકલાંગ લોકોની સારવાર અને તેમને સુધારાત્મક સર્જરીઓ કરવા માટે કરવામાં આવશે.