૧૪-૧૫ માર્ચ, ૨૦૨૬ દિવ્યાંગ વિવાહમાં યોગદાન આપો
અને ગૃહસ્થી સ્થાપવા મદદરૂપ થાઓ
પ્રેમનો ઉત્સવ ઉજવવો અને આ દંપતિઓ માટે સુખદ અને સદાય યાદ રહે તેવી પળો બનાવવી, જેઓ દરેક ખુશી મેળવવાની હકદારી ધરાવે છે
સનાતન પરંપરામાં કન્યાદાનને તથા વિવાહ સહયોગને દાનના એક સર્વોચ્ચ અને પવિત્ર સ્વરૂપોમાનું એક ગણવામાં આવે છે. જયારે આપ કોઈ દિવ્યાંગ તથા જરૂરિયાતમંદ દંપતિને આ મંગલ-કાર્યમાં સહયોગ આપો છો, ત્યારે આપ એક વિધિથી વધુ, તેમને ગૌરવ, સંગાથ, અને આશાપૂર્ણ નવજીવનના પ્રારંભના આશીર્વાદ આપો છો.
માન્યતા પ્રમાણે લગ્ન સહાય દ્વારા દાતાઓ આજીવન આશીર્વાદ પ્રાપ્ત કરે છે, કારણ કે આપ એક પરિવારની દાંપત્ય-યાત્રાના સંરક્ષક બનો છો સહયોગ દ્વારા. કરુણાનું આ પુણ્ય-કાર્ય, માનવતાની ભાવનાનું પ્રતિબિંબ છે, જ્યાં દાન, એ આનંદના સહભાગી તરીકે પરિવર્તિત થાય છે.
હિન્દુ ધર્મમાં લગ્નમાં દાન આપવાની પરંપરા અનાદિકાળથી ચાલી આવી રહી છે. આ દાન કન્યાદાન, માયરા, પાણીગ્રહણ, ભોજન, શૃંગાર, વસ્ત્ર અને મહેંદી-હલ્દીમાં સહાયરૂપ બની શકે છે.
નવા જીવનની શરૂઆત માટે પરંપરાગત ભેટો
લગ્ન સંસ્કારની પવિત્ર રિવાજો
ખાસ દિવસે વસ્ત્રો અને આભૂષણો<br />
સમુદાય માટે પોષણ અને સન્માન
સૌંદર્ય અને આધ્યાત્મિક રીવાજો
દંપતિના ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ
"Through Kanyadaan (supporting marriage), one attains great virtue, heaven, and salvation."
પ્રેમનો ઉત્સવ ઉજવવો અને જીવનભરની યાદોને સુમધુર બનાવવી
અમારા ઉદ્દેશને વિશ્વભરના મુખ્ય મીડિયા માધ્યમો દ્વારા માન્યતા મળેલ છે તથા તેનું કવરેજ પણ કરવામાં આવ્યું છે.