• +91-7023509999
  • 0294-6622222
  • info@narayanseva.org

૧૪-૧૫ માર્ચ, ૨૦૨૬ દિવ્યાંગ વિવાહમાં યોગદાન આપો
અને ગૃહસ્થી સ્થાપવા મદદરૂપ થાઓ


ગૃહસ્થ સ્થાપવો

X
Amount = INR

સામૂહિક લગ્નોની સફળતા

પ્રેમનો ઉત્સવ ઉજવવો અને આ દંપતિઓ માટે સુખદ અને સદાય યાદ રહે તેવી પળો બનાવવી, જેઓ દરેક ખુશી મેળવવાની હકદારી ધરાવે છે

2008
પ્રથમ સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો
44
આજ સુધી યોજાયેલ સમૂહ લગ્ન સમારોહ
2510
યુગલોના લગ્ન થયા છે

પવિત્ર લગ્ન-દાન

સનાતન પરંપરામાં કન્યાદાનને તથા વિવાહ સહયોગને દાનના એક સર્વોચ્ચ અને પવિત્ર સ્વરૂપોમાનું એક ગણવામાં આવે છે. જયારે આપ કોઈ દિવ્યાંગ તથા જરૂરિયાતમંદ દંપતિને આ મંગલ-કાર્યમાં સહયોગ આપો છો, ત્યારે આપ એક વિધિથી વધુ, તેમને ગૌરવ, સંગાથ, અને આશાપૂર્ણ નવજીવનના પ્રારંભના આશીર્વાદ આપો છો.

માન્યતા પ્રમાણે લગ્ન સહાય દ્વારા દાતાઓ આજીવન આશીર્વાદ પ્રાપ્ત કરે છે, કારણ કે આપ એક પરિવારની દાંપત્ય-યાત્રાના સંરક્ષક બનો છો સહયોગ દ્વારા. કરુણાનું આ પુણ્ય-કાર્ય, માનવતાની ભાવનાનું પ્રતિબિંબ છે, જ્યાં દાન, એ આનંદના સહભાગી તરીકે પરિવર્તિત થાય છે.

જરૂરિયાતમંદ તથા દિવ્યાંગ દંપતિઓના લગ્ન માટે સહાય

હિન્દુ ધર્મમાં લગ્નમાં દાન આપવાની પરંપરા અનાદિકાળથી ચાલી આવી રહી છે. આ દાન કન્યાદાન, માયરા, પાણીગ્રહણ, ભોજન, શૃંગાર, વસ્ત્ર અને મહેંદી-હલ્દીમાં સહાયરૂપ બની શકે છે.

માયરા અને ભેટ

નવા જીવનની શરૂઆત માટે પરંપરાગત ભેટો

કન્યાદાન અને પાણિગ્રહણ

લગ્ન સંસ્કારની પવિત્ર રિવાજો

વસ્ત્ર અને શૃંગાર

ખાસ દિવસે વસ્ત્રો અને આભૂષણો<br />

ભોજન અને ભોજનોત્સવ

સમુદાય માટે પોષણ અને સન્માન

મહેંદી અને હલ્દી

સૌંદર્ય અને આધ્યાત્મિક રીવાજો

નવી દિશા

દંપતિના ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ

कन्यादानमहं पुण्यं स्वर्गं मोक्षं च विन्दति।

"Through Kanyadaan (supporting marriage), one attains great virtue, heaven, and salvation."

ખુશીના પળો

પ્રેમનો ઉત્સવ ઉજવવો અને જીવનભરની યાદોને સુમધુર બનાવવી

Bank Details

Account Name
Narayan Seva Sansthan
Bank Name
STATE BANK OF INDIA
Account Number
31505501196
IFSC Code
SBIN0011406
Avail tax exemption under Section 80G
Heading Design

મિડિયા કવરેજ

અમારા ઉદ્દેશને વિશ્વભરના મુખ્ય મીડિયા માધ્યમો દ્વારા માન્યતા મળેલ છે તથા તેનું કવરેજ પણ કરવામાં આવ્યું છે.

Mass Wedding
Mass Wedding
Mass Wedding
Mass Wedding
ચેટ શરૂ કરો